વિશ્વમાં સૌ પ્રથમ વખત મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો માટે 11008 કુન્ડીય લક્ષ્મી નારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આપણા ઋષિ-મુનિઓ દ્વારા પહેલા યજ્ઞ કરવામાં આવતા હતા. સમૃધ્ધ ભારત અને ભારત વિશ્વગુરૂ તરફથી વિશ્વશાંતિલોકકલ્યાણ અર્થેસર્વધ્યેય ધનવિદ્યાઆરોગ્ય પ્રાપ્તિ હેતુ માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
ઋિષી-મુનીઓની તપસ્યા દ્વારા ઇશ્વરીય કૃપા ભારતીય સંસ્કૃતિમાં મનુષ્યોને જ્ઞાનશક્તિવિદ્યાબુદ્ઘિધનધાન્યં સંપદાસમૃદ્ઘિ તથા મોક્ષની પ્રાપ્તિ માટે અનેક સાધનો બતાવવામાં આવ્યા છે. આ તમામમાં યજ્ઞ જીવન કલ્યાણનું એક ઉત્કૃષ્ટ સાધન છે.
વેદ ભાષ્યકાર આચાર્ય મહીશ્વરના કાર્યો કર્મોના વર્ગીકરણ ચાર પ્રકારથી કરવામાં આવ્યા છે. પ્રશસ્તઅપ્રશસ્તશ્રેષ્ઠ થતાં શ્રેષ્ઠતમ તેમાંથી યજ્ઞને તેમણે શ્રેષ્ઠતમ કર્મની શ્રેણીમાં રાખવામાં આવ્યુ છે. આ અર્થને શ્રુતિનું સમર્થન પણ પ્રાપ્ત છે.
યજ્ઞનો મહિમા અનંત છે. યજ્ઞથી ઉમરઆરોગ્યતાતેજસ્વિતાવિદ્યાયશપરાક્રમવંશવૃધ્ધિધન-ધાન્યાદિદરેક પ્રકારના રાજ-ભોગઐશ્વર્યલૌકિક તેમજ પરલૌકિક મિલ્કતની પ્રાપ્તિ થાય છે.
યજ્ઞ કરવાથી સમષ્ટિનું કલ્યાણ થાય છેઆ વાતને વૈજ્ઞાનિકો પણ માનવા લાગ્યા છે કે યજ્ઞ કરવાથી વાયુમંડલ અને પર્યાવરણમાં શુધ્ધતા ફેલાય છે. યજ્ઞને વેદોમાં 'કામધેનુ' માનવામાં આવેલ છે. યજ્ઞને સર્વ કામના પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ તેમજ 'સ્વર્ગની સીડી' પણ કહેવામાં આવે છે. યજ્ઞના અનેક પ્રકાર છે.
યજ્ઞને પરબ્રહ્મ પણ કહેવામાં આવે છે. યજ્ઞથી સમસ્ત કામનાઓ તેમજ સફળ પુરૂષાર્થની પ્રાપ્તિ થાય છે. યજ્ઞ દ્વારા સાધારણ મનુષ્ય દેવયોનિ પ્રાપ્ત કરે છે અને સ્વર્ગના અધિકારી બને છે યજ્ઞને સર્વ કામના પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ અને 'સ્વર્ગની સીઢી' પણ કહેવામાં આવે છે.
યજ્ઞ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. જેનો અર્થ છે 'આહૂતિચઢાવા'. યજ્ઞ મંડપની પરિક્રમા કરવા એ ઘણું મોટું દૈહિક તપ છે. આ પ્રકારના તપનું મહત્વ શાસ્ત્રોમાં સંપૂર્ણ રીતે આપવામાં આવ્યું છે. યજ્ઞ માત્ર કર્મ-કાંડની વસ્તુ નથી પરંતુ બહુમુખી ચિકિત્સા પદ્ધતિ પણ છે.
તીર્થોદેવ મંદિરોમાં થતાં યજ્ઞોની પરિક્રમા કરવામાં આવે છે. યજ્ઞ અનુષ્ઠાન આ યુગનું બ્રહ્માસ્ત્ર છે. પ્રત્યેક નિષ્ઠાવાન સાધકને યજ્ઞની પરિક્રમા કરવી જોઇએ. યજ્ઞ મંડપની પરિક્રમા કરવું બહુ મોટું તપ છે.મહર્ષિગણે તો ત્યાં સુધી કહ્યુ હતુ કે યજ્ઞ મંડપની પરિક્રમા કરવાથી તમામ પ્રકારના તીર્થોના દર્શન કર્યાનું ફળ મળે છે.
યજ્ઞ અને યજ્ઞ પરિક્રમાનું વર્ણન આજ થી નહી પરંતુ સતયુગદ્વાપર યુગ અને ત્રેતાથી આશીર્વાદરૂપ રહ્યુ છે. આ માટે કલયુગમાં પણ યજ્ઞ અને યજ્ઞની પરિક્રમાનું મોટું મહત્વ છે. યજ્ઞમાં શામેલ થતાયજ્ઞની પરિક્રમા કરવાથી તમામ મનોરથીની પૂર્તી થઇ જાય છે.
વિશ્વનો સૌથી મોટો મહાયજ્ઞ
તારીખ : 10 થી 16 ફેબ્રુઆરી 2019
શુભ સ્થળ : અમદાવાદ-રાજકોટ હાઇવેઅમદાવાદગુજરાતભારત
આયોજક : ગુજરાત મહાયજ્ઞ સમિતિઆત્મા આધ્યાત્મિક ઉર્જા શોધ સંસ્થાન