ચકચાર / કોંગ્રેસી નેતાએ અહીં 8 સાથીઓ સાથે મળીને કર્યું ફાયરિંગ, 1 વ્યક્તિનું મોત

firing in church of punjab

અમૃતસરમાં કોંગ્રેસી નેતાએ શુક્રવારે સાંજે પોતાના સાથીઓ સાથે મળીને ચર્ચમાં અંધાધૂન ગોળીબાર કર્યો હતો. ગોળીબારની આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ