BIG NEWS / અમદાવાદમાં મોટી દુર્ઘટના: નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કરૂણ મોત, એકનું રેસ્ક્યૂ

 firefighters rescue one laborer in naranpura ahmedabad

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં ત્રણ મજૂરો દટાયા હતાં. જેમાંથી બે મજૂરોના મોત નીપજ્યાં છે. જ્યારે એક મજૂરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ