અમદાવાદ / નંદમ ડેનિમ કાપડ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 4 લોકોના મોત, આગને કાબુમાં લેવા ક્રેન મંગાવાઇ

fire nandam denim textile factory ahmedabad

અમદાવાદના પીરાણા નજીક પીપળજમાં આવેલી નંદમ ડેનિમ નામની કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં 4 લોકોના મોત થયા છે. આગ લાગતા ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. 100 જેટલા ફાયર જવાનો આગ બુઝાવવા માટે કામે લાગ્યા છે. આગને કાબુમાં લેવા માટે આધુનિક ક્રેનની મદદ પણ લેવાઇ રહી છે. આગ લાગતા દોડધામ મચી જવા પામી છે.

બ્રેકિંગ ન્યૂઝ