કાર્યવાહી / રાજકોટ અગ્નિકાંડમાં તંત્ર તપાસે વળગ્યું, સ્પેશ્યલ ટીમમાં ACS એ કે રાકેશ જણાવ્યું...

fire in Rajkot FSL said what happned

રાજકોટમાં ગઈકાલે કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 લોકોના મોત થયા હતા ત્યારે ગુજરાતમાં હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળીને આ અંગે તપાસ હાથ ધરી હતી જેમાં ACS એ કે રાકેશનું નિવેદન સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ