બેદરકારી / રાજકોટ આગ: લાખ-લાખ રૂપિયા ભરી સારવાર માટે દાખલ થયા અને મળ્યું મોત

fire in Rajkot covid hospital 5 death

રાજકોટમાં ગોઝારી હોસ્પિટલમાં આગની ઘટના બની છે. જેમાં 5 દર્દીઓના મોત થયા છે. અને એકની હાલત ગંભીર છે. આ ઘટના માટે કોણ જવાબદાર? કોની બેદરકારી જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ