અમદાવાદ / શ્રેય હોસ્પિટલની આગમાં 8 દર્દી જીવતા ભૂંજાયા, 50ના જીવ જોખમમાં મૂકાયા પણ પરિજનોને હોસ્પિટલે જાણ પણ ન કરી!

fire in Ahmedabad navrangpura shrey hospital patient family blame on hospital

અમદાવાદમાં લાગેલી ભીષણ આગ મામલે મૃતકોના પરિવારજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. પરીજનોનો આક્ષેપ છે કે તેમને તેમના સ્વજનોના મોત અંગે અને આગ અંગે જાણ નહોતી કરાઈ એટલું જ નહીં પરંતું ટીવી માધ્યમો દ્વારા તેમને જાણ થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ