હોનારત / શ્રેય હોસ્પિટલની આગમાં જીવતા ભૂંજાઈ જનારા 8 કમભાગીઓની આ રહી યાદી

fire breaks out in Ahmedabad hospital Dead list

અમદાવાદના નવરંગ પુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાતે એકાએક આગ ફાટી નીખળતા 8 કોરોના ગ્રસ્ત દર્દીઓના બળીને ભડથું થવાથી મોત નીપજ્યા છે. આ હોનારતને પગલે રાજ્યના આરોગ્ય સચિવ પણ ઘટના સ્થળે દોડી ગયા છે તો દેશના પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદના મેયર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારે આ ઘટનામાં મૃત્ય પામેલા દર્દીઓની યાદી અહીં આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ