સુશાંત સિંહ રાજપૂત કેસ / શિવસેનાના સંજય રાઉત અને મુંબઈ પોલીસ કમિશ્નર અને મુંબઈ મેયર સામે નોંધાઈ ફરિયાદ

FIR lodged by Patna, FIR against Shiv Sena's Sanjay Raut and Mumbai Police Commissioner

શિવસેના નેતા સંજય રાઉત, મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંહ અને BMC મેયર કિશોરી પેડનેકર વિરુદ્ધ પટણામાં HAMના પ્રવક્તા ડેનિશ રિઝવાન દ્વારા ફરિયાદ નોંધાઈ છે. સુશાંત સિંહ રાજપૂતના કેસ મામલે આ ફરિયાદ નોંધવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ