UP ELECTION / અખિલેશ-જયંત ચૌધરી સહિત 400 કાર્યકર્તા પર આ મામલે નોંધાઈ FIR, લાગ્યા છે આ ગંભીર આરોપ

 fir against akhilesh yadav or jayant chaudhari

આચાર સંહિતાના ઉલ્લંઘનના કેસમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને જયંત ચૌધરી સહિત 400 કાર્યકર્તાઓ વિરુદ્ધ દાદરીમાં FIR નોંધવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ