અહેવાલ / AIIMS ના સ્ટડીનું તારણ: ડોકટરોની આ વાત માનવી જરૂરી, નહિ તો હસવામાંથી ખસવું થઈ શકે 

Findings from AIIMS study: Doctors need to be humane, otherwise laughter can be avoided

કોરોના વાયરસના ચેપને રોકવા માટે WHO દ્વારા અનેક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે, જેથી ખોટી માન્યતાઓને ટાળીને બધા લોકોને કોરોના વિશે યોગ્ય રીતે માહિતગાર કરી શકાય. તે જ સમયે, વિશ્વના ઘણા ડોકટરો અને સંશોધન સંસ્થા પણ કોરોના વાયરસથી સંબંધિત વિવિધ પાસાઓ પર સંશોધન કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ