વિધાનસભા સત્ર / MLA જીગ્નેશ મેવાણીને જાણો કયા કારણે વિધાનસભા ગૃહમાંથી બહાર મોકલ્યા

Find out why Jignesh Mewani was sent out of the Assembly

જીજ્ઞેશ મેવાણીએ RTI એક્ટિવિસ્ટ અમરાભાઈની હત્યા મુદ્દે હોબાળો કર્યો હતો. જેને લઈ અધ્યક્ષના આદેશ બાદ સાર્જેન્ટે મેવાણીને ગૃહમાંથી બહાર મોકલવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ