રાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ

રવિવાર અને શરદપૂનમના તહેવારનો આજે અનોખો સંયોગ યોજાયો છે. રવિવારે સૂર્યદેવને અર્દ્ય આપવાનું ખાસ મહત્વ છે. આજે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો તેનો જાપ કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. આજે ગોળનો વપરાશ ઓછો કરવાને મહત્વ આપવામાં આવ્યું છે અને સાથે જ ગોળ, ઘઉં અને ફળના દાનનો અનેરો મહિમા પણ ગણાવાયો છે. જાણો આજના રાશિ ભવિષ્યમાં તમને શું ફાયદો થશે અને કઈ બાબતમાં રાખશો સાવધાની.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ