બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Arohi
Last Updated: 12:38 PM, 29 October 2021
દિવાલી પહેલા કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ (EPFO-Employees Provident Fund Organisation)ના 6 કરોડથી વધારે સબ્સક્રાઈબર્સ માટે ખુશખબર છે. નાણામંત્રાલયે 6.5 કરોડ ખાતાધારકોના એકાઉન્ટમાં વ્યાજની રકમ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. EPFO નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજ EPF સબ્સક્રાઈબર્સના એકાઉન્ટમાં મોકલશે.
નાણામંત્રાલયે તેને મંજૂરી આપી દીધી છે. ગયા નાણાકીય વર્ષ 2019-20માં KYC (Know Your Customer)માં થયેલી મોટી ગડબડીથી વ્યાજ મળવામાં ઘણા સબ્સક્રાઈબર્સને 8થી 10 મહિનાની લાંબી રાહ જોવી પડી હતી. દેશમાં 6.5 કરોડ લોકો PFના દાયરામાં આવે છે.
હવે શું થશે?
શ્રમ સચિવ સુનીલ વર્થવાલે જણાવ્યું કે નાણામંત્રાલય પાસેથી મંજૂરી ગુરૂવારે સાંજે એટલે કે 28 ઓક્ટોબરે મળી છે. હવે આવતા એક અઠવાડિયામાં તનું નોટિફિકેશન જાહેર થઈ જશે.
તમને જણાવી દઈએ કે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ (EPFO)માં રજીસ્ટર્ડ કંપનીઓને કર્મચારીઓના વેતનમાંથી 12 ટકા ભાગ PFમાં જમા કરાવવાનો હોય છે.
આટલો જ ભાગ કંપનીની તરફથી પણ આ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે. કંપની પોતાની સેલેરીમાંથી PF ડિડક્શન કરે છે. કંપનીની આ જવાબદારી છે કે તે તમને PFના પૈસા EPFOમાં સમય રહેતા જમા કરાવે.
ઘરે બેસીને ચેક કરો તમારો ખાતુ
EPFO સબ્સક્રાઈબર્સ EPF બેલેન્સ જાણવા માટે EPFOની પાસે રજીસ્ટર્ડ પોતાના મોબાઈલ નંબરથી SMS મોકલી શકે છે રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી EPFOHO UAN લખીને 7738299899 પર SMS કરવાનો રહેશે.
હિન્દીમાં જાણકારી માટે EPFOHO UAN HIN લખીને મેસેજ કરવાનો રહેશે. તે ઉપરાંત, EPFOની પાસે રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરીને પણ EPF બેલેન્સ માંગી શકાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News