મોસ્કો / યુક્રેન યુદ્ધ અમારાં માટે મહત્વનો મુદ્દો, બંને દેશ વાતચીતના ટેબલ પર આવે: રશિયા પ્રવાસમાં વિદેશમંત્રી જયશંકરની સ્પષ્ટ વાત

Finance minister s Jaysankar in Moscow talked about Ukraine conflict

જયશંકર મોસ્કોમાં રશિયાનાં વિદેશમંત્રી લાવરોવની સાથેની બેઠકમાં ઉદગાટન વકત્વ્યમાં કહ્યું કે 'યુક્રેન યુદ્ધ અમારા માટે મોટો મુદો્ છે. ' 'ભારત દ્રઢતાથી માને છે કે બંને દેશોએ વાતચીતનાં માર્ગ પર ફરી આવવું જોઇએ.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ