તૈયારી / YES Bank ને સંકટમાંથી બહાર કાઢવા નાણામંત્રીએ જાહેર કર્યો પ્લાન, જાણો SBI કરશે કેટલું રોકાણ

Finance Minister Nirmala Sitharaman on Yes Bank reconstruction

યસ બેંકને લઈ એક મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. કેબિનેટે યસ બેંકના રિસ્ટ્રક્ચર પ્લાનને મંજૂરી આપી છે. સરકારે એક મહત્વનો નિર્ણય લેતા શેરહોલ્ડરોના શેરને ત્રણ વર્ષના લોક-ઈન પીરિયડમાં રાખવાનો નિર્ણય કર્યો છે. તો યસ બેંકનો 49 ટકા હિસ્સો SBI ખરીદશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ