નિવેદન / મનમોહન સિંહે બતાવ્યું મંદીનું કારણ, પ્રશ્ન કરવા પર નાણામંત્રી સીતારમણે ટાળ્યો જવાબ

finance minister nirmala sitharaman on former pm manmohan singh s remarks on economy

દેશની અર્થવ્યવસ્થા વિશે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદન પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કોઇ જવાબ ન આપ્યો. ચેન્નઇમાં રવિવારે એક કાર્યક્રમમાં પત્રકારોએ નાણામંત્રીને પૂછ્યું કે મનમોહન સિંહના આરોપો પર તેમનું શું કહેવું છે. આ પ્રશ્નના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું કે 'એમણે જે કહ્યું, તેના પર મારો કોઇ વિચાર નથી. એમણે જે કહ્યું છે મેં પણ તે સાંભળ્યું.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ