નિવેદન / નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્વીકાર્યું- નોટબંધીથી દેશમાં વધ્યો ભ્રષ્ટાચાર

finance minister nirmala sitharaman accept corruption illicit activities increased after demonetisation

મોદી સરકારે ગત કાર્યકાળમાં નોટબંધીનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્વીકાર્યું છે કે, 'નોટબંધી બાદ દેશમાં રોકડ સર્ક્યુલેશન વધ્યું છે.' નાણામંત્રીએ કહ્યું કે, 'રોકડ સર્કુલેશનનો સંબંધ ગેરકાનૂની ગતિવિધિઓથી છે'.

બ્રેકિંગ ન્યૂઝ