જાહેરાત / ગુજરાતના આ આતંકવાદી હૂમલા પરથી બનશે ફિલ્મ, જાણો સમગ્ર વિગતો

film announced on gujarat akshardham terror attack know more details

ગુજરાતના અક્ષરધામ મંદિર પર વર્ષો પહેલાં એટલે કે 24 સપ્ટેમ્બર 2020ના રોજ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકવાદની ઘટના પર હવે ફિલ્મ બનાવવાની તૈયારી ચાલી રહી છે. સીરિઝ 'સ્ટેટ ઓફસીઝઃ 26/11'ના નિર્માતાઓએ ગુરુવારે ફિલ્મ 'સ્ટેટ ઓફ સીઝઃ અક્ષરધામ' બનાવવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ