બોલીવૂડ / કોરોના સંકટ વચ્ચે બોલીવૂડથી આવ્યા દુ:ખદ સમાચાર, આ અભિનેતાનું કોરોનાથી નિધન

film actor Satish Kaul died in Ludhiana due to covid

હિન્દી અને પંજાબીની 300થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા અને મહાભારત સિરિયલમાં ઇન્દ્રની ભૂમિકા ભજવનારા સતીષ કૌલનું કોરોનાને કારણે નિધન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ