મહારાષ્ટ્ર / ઉદ્ધવના મંત્રીમંડળના વિસ્તરણને લઈને કોંગ્રેસમાં અસંતોષની આગ, પૂર્વ CM સહિતના કેટલાક MLA દિલ્હી પહોંચ્યા

few congress mlas are not happy with the cabinet expansion of uddhav thackerays government

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર બનાવ્યા બાદ સોમવારે પહેલીવાર પોતાની કેબિનેટનો વિસ્તાર કર્યો. આ કેબિનેટ વિસ્તારમાં એનસીપીના નેતા અજિત પવારને જ્યાં રાજ્યના ઉપ મુખ્યમંત્રી બનાવાયા. જ્યારે શિવસેનાના આદિત્ય ઠાકરેને પણ મંત્રી પદ આપવામાં આવ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ