ધર્મ / આ વર્ષે મહાશિવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ: આજે જ નોટ કરી લો શુભ-મુહૂર્ત, પૂજા વિધિ

festivals mahashivratri 2023 know here shubh muhurat puja vidhi mantra

મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ ભક્તિભાવથી કરવામાં આવેલી પ્રાર્થના અવશ્ય સ્વીકાર થાય છે. આ દિવસે શિવ ભક્ત આખો દિવસ વ્રત રાખવાની સાથે જળાભિષેક કરે છે. આવો જાણીએ મહાશિવરાત્રિ 2023ની તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ.

બ્રેકિંગ ન્યૂઝ