રાજકોટ / તહેવારના સમયે જ શાક માર્કેટ 3 દિવસ રહેશે બંધ

Festival time Rajkot Vegetable market 3 day closed

રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેતા ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. માર્કેટ યાર્ડ 6 દિવસ અને શાક માર્કેટ 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ