હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રિનું ખાસ મહત્વ છે. ભારતના અલગ અલગ રાજ્યોમાં 9 દિવસ આનંદ અને ભક્તિ સાથે ઉજવાય છે. આ દિવસોમા દેવીની આરાધના કરીને તેમને પ્રસાદ ચઢાવાય છે. તો જાણો આઠમ, નોમ અને દશેરાના મૂહ્રત અને સાચી તારીખ.
જાણો આઠમ અને દશેરાની તારીખો
મહાઅષ્ટમી વ્રત 24 ઓક્ટોબરે
દશેરા 25 ઓક્ટોબરે 11 વાગ્યા બાદ
મૂહુર્તને લઈને મુશ્કેલી
આ વર્ષે ભક્તોમાં અષ્ટમી અને નવમીની તિથિને લઈને શંકા જોવા મળી રહી છે. મૂહૂર્ત 2 દિવસ હોવાથી કોઈને ખ્યાલ આવતો નથી કે વ્રત કયા દિવસે કરવું અને દશેરાનું પૂજન ક્યારે કરવું. 24મીએ શનિવારે મહાઅષ્ટમીનું વ્રત રખાશે. જાણો નવમી અને દશેરા ક્યારે ઉજવાશે.