ખાતરની બોરીમાં વજન ઓછું આવવાનો મામલે કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. અને હવેથી ખાતરની બોરીમાં 50.120 કીલો ખાતર ભરવાનું વચન આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા યોજાયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠક બાદ ખાતરની ઘટ મામલે GSFCના MD સુજીત ગુલાટીનું નિવેદન સામે આવ્યુ છે. 2 ટકા મોઈસ્ચરને કારણે ઘટ થતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે સુજીત ગુલાટીનું શું કહેવું છે આવો સાંભળીએ.