કહેવાય છે કે ખરાબ સમય કોઇની પણ આવે છે. કોઇ એવો વ્યક્તિનહીં હોય જેને પોતાના જીવનમાં ક્યારેય એમનો સામનો નહીં કર્યો હોય. કહેવાય છે કે સારો અને ખારબ સમય બંને જીવનની એક સચ્ચાઇ છે.
વાસ્તુ શાસ્ત્રનું માનવ જીવનથી ખૂબ ગાઢ સંબંધ છે. કહેવામાં આવે છે કે વાસ્તુ દરેક સંબંધિત એટલે કે વ્યક્તિથી જોડાયેલી દરેક ચીજનો પ્રભાવ જણાવે છે.
વાસ્તુની સાથે સાથે ફેંગશુઇમાં પણ એવી ઘણી ચીજો માટે જણાવવામાં આવ્યું છે કે જેનો ઉપયોગ કરવાથી સમસ્યાઓથી છુટકારો મળે છે. એમાંથી એક ફેંગશુઇ ગેજેટ ઊંટ. કહેવામાં આવે છે કે એની સ્થાપના કરવાથી તમામ પરેશાનીઓથી છુટકારો મળી શકે છે. વાસ્તુ વિશેષજ્ઞોનું માનવું છે કે રોકારણને સુરક્ષિત બનાવવા અને એનાથી વધારે લાભ મેળવવા માટે ઘરમાં ઊંટનું કપલ સ્થાપિત કરવું જોઇએ.
જો તમારા પૈસા ફસાયેલા છે અને તમને પ્રાપ્ત થતા નથી અથવા રોકડની સમસ્યાથી પરેશાન છો તો બે ખૂંધ વાળા ઊંટના કપલને ઘરમાં સ્થાપિત કરવું લાભદાયક માનવામાં આવે છે.
આ ઉપરાંત કહેવામાં આવે છે માત્ર ઘરે જ નહીં, એને ઑફિસમાં સ્થાપિત કરવાથી આર્થિક તરક્કી થાય છે. સાથે સાથે એનાથી વેપારનું જોખમ ઓછું થાય છે.
જે પરિવારમાં હાલના દિવસોમાં કોઇને કોઇ બિમાર રહે છે અથવા પરિવારના કોઇ સભ્ય પર કોઇ ખતરો બનેલો છે તો એ આ ગેજેટ નિશ્ચિત રૂપની એમને મદદરૂપ સાબિત થઇ શકે છે.
ફેંગશુઇનું માનીએ તો ઊંટની સ્થાપના આવનારી વિપદા અને દુર્ભાગ્યથી બચાવે છે.