પ્રતિબંધ / ભારતીય નાગરિકતા સંશોધન બિલ પર અમેરિકાની ધાર્મિક આયોગે વ્યક્ત કરી ચિંતા

Federal US commission seeks sanctions against home minister Amit Shah

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર સંઘીય અમેરિકી આયોગ (USCIRF) દ્વારા જણાવામાં આવ્યું છે કે જો નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill) ખોટી દિશામાં ભરાયેલું એક ખતરનાક પગલુ છે અને જો આ બિલ ભારતની સંસદમાં પસાર થઇ જાય છે તો ભારતના ગૃહમંત્રી અમિત શાહ વિરુધ્ધ પ્રતિબંધ લગાવામાં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ