મહામારી / ચિંતા વ્યક્ત કરતા ઉદ્ધવ ઠાકરે બોલ્યાં, આવું થશે તો મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ઉઠશે

Fear Of Second Covid Wave As People Moving Out

કોરોનાની પરિસ્થિતિ અંગે મરાઠવાડા અને નાસિક વિભાગના મંત્રીઓ અને અધિકારીઓ સાથેની ડિજિટલ મીટિંગમાં ઉદ્ધવ ઠાકરેએ એવા લોકો જે કોરોનાથી સંક્રમિત છે પરંતુ લક્ષણો નથી અને તેઓ પૂરતી કાળજી વગર બહાર નીકળી રહ્યાં છે તેના પર ચિંતા વ્યક્ત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ