ટ્રાયલ / શું કોરોના મટાડી શકશે આ 2 અકસીર દવાઓ? ભારતમાં મળી ટ્રાયલને મંજૂરી

favipiravir and phytopharmaceutical clinical trial begins against corona

કોરોના વાયરસને મટાડવાને માટે દુનિયાભરમાં અનેક પ્રકારની દવાઓ પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ દવાઓ પર થઈ રહેલા ટેસ્ટિંગ પર હવે દુનિયાને આશા છે. આ સમયે ભારતના કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ રિસર્ચને 2 દવાઓ ફેવિપીરાવીર અને ફાઈટો-ફાર્માસ્યૂટિકલના ટ્રાયલની મંજૂરી મળી છે. આ સિવાય આયુર્વેદની 4 દવાઓને પણ ટ્રાયલ માટે મોકલવામાં આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ