સુરત / તક્ષશિલા અગ્નિકાંડ મામલે મૃતકોના પરિવારજનો પ્રતિક ઉપવાસ પર, માત્ર નાના અધિકારીઓને જ...

Fasting by victims family of takshshila fire at surat

સુરતના તક્ષશિલા અગ્નિકાંડનો મામલે આજથી મૃતકના પરિવારજનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. ઇજાગ્રસ્ત બાળકોના પરિવારજનો પણ તક્ષશિલા આર્કેડ સામે બ્રિજ નીચે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે, ઘટના બાદ ઉચ્ચ અધિકારી સામે કડક પગલા નથી લેવાયા. માત્ર નાના અધિકારીઓને બલીનો બકરો બનાવ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતા તંત્રે બેદરકારી દાખવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ