ઉત્તર પ્રદેશ / 23 બાળકોને બંધક બનાવનારા સુભાષની પત્નીને ટોળાએ પથ્થરો મારી મોતને ઘાટ ઉતારી

farrukhabad hostage wife of accused man dies after being thrashed by locals

ફરૂખાબાદમાં 23 બાળકોને બંધક બનાવ્યા હતાં. જેને પગલે ગુસ્સે ભરાયેલા લોકોએ બાળકોને બાનમાં લેનારા સુભાષની પત્નીને ઈંટો અને પથ્થરો મારી ઈજાગ્રસ્ત કરી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યોગી સરકારે ઓપરેશન હાથ ધરનાર પોલીસની ટીમને 10 લાખનાં ઈનામની જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ