J&K / ફારૂક અબ્દુલ્લાનું નિવેદન- અમે લોકો પથ્થરબાજ નથી, 370 મુદ્દે કોર્ટમાં જશું

farooq abdullah article 370 modi government Amit shah Statement

એક તરફ 370 ખતમ કરાઈ છે. તો બીજી તરફ જમ્મૂ-કશ્મીરમાં સેનાને એલર્ટ રાખવામાં આવી છે. ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટા ભાગના કશ્મીરના નેતાઓને નજર કેદ કરાયા છે. ત્યારે જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ મીડિયા સાથે વાત કરતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ