ઘોષણા / ફરીથી સળવળ્યું ખેડૂત આંદોલન, આ તારીખે કર્યું સંપૂર્ણ ભારત બંધનું એલાન

farmers-unions-call-for-complete-bharat-bandh-on-26-march

સંયુક્ત કિસાન મોરચાના નિવેદન મુજબ મુઝારા લહેરનો દિવસ 19 માર્ચે ઉજવવામાં આવશે અને પછી FCI અને ખેતી બચાવો કાર્યક્રમ અંતર્ગત દેશભરની મંડીઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ