આંદોલન / ખેડૂતો અને સરકાર વચ્ચેની મડાગાંઠ યથાવત, કૃષિ કાયદા પર સરકારના આ પ્રસ્તાવને પણ ફગાવી દેવાયો

Farmers still reject the government's proposal on agricultural law, despite the stalemate between farmers and the government.

મોદી સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 10માં રાઉન્ડની વાતચીત પૂર્ણ થઈ ગઈ હતી, મહત્વનું છે કે આજે મોદી સરકાર તરફથી નવા કૃષિ કાયદાઓના અમલને  અસ્થાયી સમય માટે રોકવાને લઇને ખેડૂત સંગઠનોને પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, જો કે ખેડૂત સંગઠનો સરકારના આ પ્રસ્થાવ પર પણ રાજી થયા નહોતા અને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ