રાજકોટ / અતિવૃષ્ટીથી ખેડૂતોને થયેલા નુકસાનનો મામલે સરકારની જાહેરાત બાદ હજુ હજારો ખેડૂતો સહાયથી વંચિત

રાજ્યમાં અતિવૃષ્ટી અને કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા ખેડૂતોને સહાયની જાહેરાત કરાઈ હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સહાયની જાહેરાત કરાઈ હતી. સરકારની જાહેરાત બાદ હજુ સુધી ખેડૂતો સહાયથી વંચિત છે. જિલ્લાના 20 હજાર જેટલા ખેડૂતોને હજુ સુધી સહાય મળી નથી. અતિવૃષ્ટી અને કમોસમી વરસાદ બાદ 2 લાખ જેટલા ખેડૂતો દ્વારા સહાય માટે અરજી કરાઈ હતી. ત્યારે હવે 24 કરોડની રકમ આવ્યા બાદ ખેડૂતોને રકમ ચૂકવવામાં આવશે..

બ્રેકિંગ ન્યૂઝ