ભાવનગર / ભાલ પંથકના નવા માઢિયાની જમીન મામલે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો

ભાવનગરમાં ભાલ પંથકના નવા માઢિયાની જમીન મામલે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે. જમીન મીઠાના અગરને ફાળવવા સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતો પર દબાણ કરી અને જમીન અપાઇ છે. તંત્રએ જમીન પર ખેતી ન થતી હોવાનો રિપોર્ટ બળજબરીપૂર્વ બનાવ્યો છે. ખેડૂતોએ માગ કરી છે કે આ અંગે સીએમ રૂપાણી અને રાજ્યપાલે દરમિયાનગીરી કરી અને એસઆઇટીની રચના કરી તપાસ કરવી જોઇએ.

બ્રેકિંગ ન્યૂઝ