પ્રહાર / 'આંદોલનજીવી' શબ્દ પર આરપાર : PMના નિવેદન બાદ રાકેશ ટિકૈતે ખેડૂતોની વચ્ચે આપ્યો આ જવાબ

farmers protest rakesh tikait got angry over pm modi remark of andolanjeevi says mahatma gandhi and bhagat singh was also...

ભારતીય ખેડૂત યૂનિયન (BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી છે.ટિકૈતે કહ્યું કે આંદોલન કારીઓને પરજીવી કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર ભગત સિંહ પણ આંદોલન કારી હતા તો શું તે પરજીવી હતા.

બ્રેકિંગ ન્યૂઝ