નિવેદન / આંદોલનમાં 11 ખેડૂતોના મોતનો દાવો, રાહુલ ગાંધીએ પૂછ્યું 'હજુ કેટલા બલિદાન આપવા પડશે ?'

farmers protest : rahul gandhi asks how much more will have to be sacrificed

છેલ્લા ઘણા દિવસથી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજથી ઉગ્ર બની રહ્યું છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ