ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે પાકને માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર સ્વામીનાથન કમિટીના સૂચનો લાગૂ કરવાને લઈને પીએમ મોદીના દાવાને શુક્રવારે નકાર્યો છે, આ સાથે ટિકૈતે કહ્યું કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે કારણ કે તેમને પૂરતું મૂલ્ય મળતું નથી. ઉલ્લેખનીય છે કે PM મોદીની સમજાવટ બાદ પણ ખેડૂતો માની રહ્યા નથી.
ખેડૂત આંદોલનનો 24મો દિવસ
PM મોદીની સમજાવટ બાદ પણ નથી માની રહ્યા ખેડૂતો
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પીએમની વાતને ઠેરવી ખોટી
मोदी जी के संबोधन में सबसे बड़ा झूठ गन्ना किसानों को 1600 करोड़ की मदद की जा रही हैं,यह मदद नही शुगर मिल पर किसानों का बकाया है उसका भुगतान शुगर मिल को करना था।अगर सरकार उसको दे रही है तो शुगर मिलो को मदद मिल रही है।सरकार अगर इसे इंसेंटिव के रूप में देती तो कोई लाभ होता है- टिकैत pic.twitter.com/5QB7CB7AX4
તેઓએ કહ્યું કે આજની તારીખ સુધી ઉત્તરપ્રદેશમાં બુંદેલખંડમાં ખેડૂતોને અનાજનું એમએસપી મળ્યું નથી અને તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે સ્વામીનાથન કમિટિના રિપોર્ટ લાગૂ કરવાનો દાવો સરાસર ખોટો ઠેરવ્યો છે. ટિકૈતે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોને આ માટે આશ્વસ્ત કર્યા નથી કે તેઓની ઉપજનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય મળશે અને હાલમાં જ કેન્દ્ર ધ્વારા પસાર કરાયેલા કૃષિ કાયદામાં આ માટે પણ કોઈ જોગવાઈ નથી.
स्वामीनाथन कमेटी की रिपोर्ट को लागू करने का दावा सरासर झूठ,स्वामीनाथन कमेटी की रिपोर्ट विस्तृत, स्वामीनाथन की सिफारिश में लागत में C2+ 50% जोड़कर देने की है। भाजपा ने चालाकी दिखाकर फार्मूला बदलकर A2+FL दिया।
जिससे किसानों में हक़ मारा जा रहा है- राकेश टिकैत @PMOIndia@nstomar
તેઓએ કહ્યું કે ખેડૂત કેન્દ્ર ધ્વારા જાહેર કરાયેલી 500 રૂપિયા મહિનાની મદદ નહીં પણ પોતાના પાકનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય માંગી રહ્યો છે. ટિકૈતે આરોપમાં કહ્યું કે તેઓ ચીની મિલ માલિકોની મદદ કરી રહ્યા છે અને શેરડીના ખેડૂતોને કોઈ મદદ કરી રહ્યા નથી. કેમકે તેમને ફક્ત તેમની બાકી રકમ મળશે. પ્રધાનમંત્રીએ શુક્રવારે કૃષિ કાયદાનો બચાવ કરતાં કહ્યું કે નવા કાયદાથી પારની એમએસપી પ્રણાલીને ખચમ હોવાના આરોપ સંપૂર્ણ રીતે ખોટા છે.
हमने फाइलों के ढेर में फेंक दी गई स्वामीनाथन कमेटी की रिपोर्ट को बाहर निकाला और उसकी सिफारिशें लागू कीं, किसानों को लागत का डेढ़ गुना MSP दिया: प्रधानमंत्री नरेंद्र मोदी https://t.co/LFhFGVyPjK
મધ્યપ્રદેશમાં ખેડૂતોને ડિજિટલ માધ્યમથી સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે સ્વામીનાથન કમિટીના રિપોર્ટ લાગૂ કર્યા અને ઉત્પાદનની દોઢ ગણી એમએસપી આપી. તેઓએ કહ્યું કે ખેડૂતોને માટે તેમની સંવેદનશીલ સરકાર તેમને અન્નદાતા માને છે. અમે ફાઈલોના ઢગલામાં ફેંકાયેલી સ્વામીનાથન સમિતિના રિપોર્ટને લાગૂ કર્યો છે અને તેના દોઢડ ગણા એમએસપી ખેડૂતોને આપ્યા છે.
अगर हमें MSP हटानी ही होती तो स्वामीनाथन कमेटी की रिपोर्ट लागू ही क्यों करते? हमारी सरकार MSP को लेकर इतनी गंभीर है कि हर बार, बुवाई से पहले MSP की घोषणा करती है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/xuR3dxr2UK