રાજકારણ / ખેડૂત આંદોલનનો 12મો દિવસ : કેજરીવાલ આજે લેશે સિંધુ બોર્ડર પર ખેડૂતોની મુલાકાત, સાથે કરશે આ કામ

farmers protest news today cm arvind kejriwal will visit sindhu border

કેન્દ્ર સરકારે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન 12માં દિવસે પણ યથાવત છે. ખેડૂતો દિલ્હીની સીમા પર ધરણા પર બેઠા છે. તેમજ સરકાર સામે કૃષિ કાયદાને ખતમ કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના સીએમ એરવિંદ કેજરીવાલ આજે હરિયાણા- દિલ્હી સીમા પર સ્થિત સિંધુ બોર્ડર પર જવાના છે. ત્યાં જઈ ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સુવિધાનું નિરિક્ષણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ