નિવેદન / નવા કૃષિ કાયદા કોરોના કરતા પણ ખતરનાક, ગુજરાતમાં માવઠાથી નુકસાનનું સો ટકા વળતર આપો : ધાનાણી

farmers protest gujarat congress leader paresh Dhanani statement

છેલ્લા કેટલાક દિવસ દરમિયાન થયેલા માવઠાને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માવઠાથી નુકસાન મુદ્દે સર્વે કરાશે તેવી જાહેરાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ પણ મેદાને આવી છે અને ખેડૂતોને વળતર મળે તેવી સરકારને અપીલ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ