ખેડૂત આંદોલન / જો વાતચીતમાં સરકાર ન માની તો વધુ ઉગ્ર બનશે આંદોલન, 30મી તારીખે સરકારની ઊડી જશે ઊંઘ

farmers protest farmers made roadmap on protest for after talks with govt

ગઇકાલે ખેડૂતો દ્વારા સરકાર સાથે વાતચીત માટે હા પાડવામાં આવી છે પરંતુ આંદોલનને લઈને હજુ પણ તે નરમ વલણ અપનાવવા માટે તૈયાર નથી. ખેડૂતોએ 29મી ડીસેમ્બરે વાતચીતમાં સકારાત્મક જવાબ ન મળે તો તે બાદની તૈયારીઓ કરી લીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ