આંદોલન / બુરાડી નહીં જઈએ એ તો ખુલ્લી જેલ, કોઈ નેતા અમારા મંચ પર આવે નહીં : સિંધુ બોર્ડર પર ખેડૂતો

Farmers Protest at delhi Latest Update Press Conference Kisan Protest

દિલ્હીની બોર્ડર પર આંદોલન કરવા બેસેલા ખેડૂતોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલને ફગાવી દીધી છે.સિંધુ બોર્ડર પર અડગ અન્નદાતાઓએ કહ્યું કે અમે બુરાડી તો નહીં જઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ