FOLLOW US
પંચમહાલ માં ભ્રસ્ટાચાર ના મુદ્દે ખેડૂતો એ બાયો ચડાવી છે.જિલ્લા ના ઘોઘમ્બા તાલુકા માં ચાલતા કરાડ સિંચાઈ નહેર ના મરામત કામ ખામી યુક્ત અને હલકી ગુણવત્તા નું થતા ખેડૂતો એ હલ્લાબોલ કરી કેનાલ નું સમારકામ અટકાવી દીધું છે.