નિવેદન / રાકેશ ટિકૈતે કહ્યું, આ હત્યા સરકારનું ષડયંત્ર, પ્રશાસનને આપ્યા કરોડો રુપિયા

farmers leader rakesh tikait on singhu border murder case says murder is a conspiracy

રાકેશ ટિકૈતે કહ્યું કે આ હત્યાને આંદોલનનો બદનામ કરવાનું ષડયંત્ર છે. ટિકૈતે એમ પણ કહ્યું કે કેન્દ્રએ લોકોને ઉશ્કેરીને આ હત્યા કરાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ