લોકસભા / બે દિવસમાં ગુજરાતના બે નેતાઓએ ખેડૂતો મુદ્દે સંસદ ગજવી, જાણો કોણે શું કહ્યું?

Farmers issue lok sabha mp mansukh vasava punam madam parbat patel

પ્રધાનમંત્રી પાક વીમ યોજનાનો ગુજરાતમાં યોગ્ય અમલ નહીં થઈ રહ્યો હોવાની ફરિયાદ થઇ છે. આ સાથે હાઇકોર્ટમાં ખેડૂતો દ્વારા પિટિશન કરવામાં આવી હતી. હાઇકોર્ટે વીમા કંપનીઓ સામે લાલ આંખ કરીને સરકાર અને વીમા કંપનીને જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. વર્ષ 2017-18માં સૌરાષ્ટ્રના ખેડૂતોને પાક વીમાનો લાભ ન મળતા અંતે ખેડૂતો કોર્ટના શરણે આવ્યા છે. જેની સૂનાવણી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરાશે. ત્યારે બીજી તરફ ગુજરાતના સાંસદોએ ખેડૂતોના મુદ્દાને સંસદમાં ઉઠાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ