આક્રોશ / ખેડૂતોએ જમીન વેચી નથી છતાં થઇ ગઇ શ્રીસરકાર, નુરાપુરા ગામે ઇંટ ભઠ્ઠાના માલિકે ગેરકાયદે જમીનો પચાવી

Farmers have not sold their land but it is over.

ગોધરાના નુરાપુરામાં ઇંટ ભઠ્ઠાના માલિકે ગેરકાયદેસર રીતે ખેડૂતોની જમીનો પચાવી પાડી તેમજ ગૌચરમાં ખોટી રીતે કોઈ પણ મંજૂરી વગર બાંધકામ કરવા સહિતના આક્ષેપો સાથે ખેડૂતોનો હલ્લાબોલ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ