ગીર સોમનાથ / ખેડૂતોને ક્યારે મળશે સહાય, ગીર સોમનાથમાં તૌકતેની તબાહી બાદ પણ ધરતીપુત્રો સહાયથી વંચિત

 Farmers are demanding help from the new Government

ગીર સોમનાથમાં તૌકતે વાવાઝોડાએ કહેર વરસાવ્યો જેને આજદિન સુધી 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે છતા વાવાઝોડામાં અસરગ્રસ્તો ખેડૂતોને કોઈ સહાય નથી મળી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ