સ્કૅમ / તુવરેદાળના કૌભાંડમાં ખેડૂતોનો આક્રોશ ભભૂક્યો, તપાસ માટે તંત્ર પહોંચ્યું કેશોદમાં

Farmers' anger in Toor Dal scam in Keshod

કેશોદમાં તુવેર દાળની ખરીદીનાં કૌભાંડ મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે હવે પુરવઠા વિભાગના M.D મનીષ ભારદ્વાજ કેશોદમાં પહોંચ્યાં છે. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં M.D એ તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે, બુધવારે સરકાર દ્વારા 85 લાખ રૂપિયાની તુવેર સીઝ કરવામાં આવી છે.. આ મામલે યોગ્ય તપાસ બાદ કેશોદના અનેક રાજકીય નેતાઓના નામ સામે આવી શકે છે. તુવેર કૌભાંડમાં અધિકારીઓ અને કર્મચારીઓના નામ ખુલે તેવી શક્યતા છે.

બ્રેકિંગ ન્યૂઝ