જૂનાગઢ / છેલ્લા ચાર વર્ષથી આંબાનો પાક નિષ્ફળ જતા ખેડૂતે જીવન ટુંકાવ્યું

Farmer Suicide in Junagadh gujarat

વંથલીના કણઝા ગામના ખેડૂતને આંબાના બગીચામાં છેલ્લા 4 વર્ષથી પાક નિષ્ફળ જતા દેવું થઇ ગયું હતું, જેને લઇને તેણે આત્મહત્યા કરી લીધી હતી. વાલજીભાઈએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ